Monday, May 2, 2011

સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ:-


 
જન્મ : ત્રિપુરારિ પૂર્ણિમા, ૧૮ નવેમ્બર, ૧૯૫૬
, સવારે ૪:૩૫ કલાકે.
માતા : સૌ. અરુંધતી જોશી.
પિતા : ડો. ધૈર્યધર જોશી.

સંગોપન : દા
દીમા - સૌ. શકુંતલા નરેંદ્ર પંડિત ( પીયરનુ નામ : માલતી ગોપીનાથશાસ્ત્રી પાધ્યે )

મુખ્ય પ્રભાવ : માઇ - સૌ. દ્વારકાબેન ગોપીનાથ
શાસ્ત્રી પાધ્યે ( બાપુની મોટી બા )

પ્રાથમિક શિક્ષણ : ડો. શિરોડકર હાઇસ્કૂલ-પરળ-મુંબઇ.
મોંટેસરી શિક્ષણથી અગીયારમી એસ. એસ. સી. સુધી

એસ. એસ. સી. - ઇ. સ. ૧૯૭૨


વૈદિક શિક્ષણ : નાયર હોસ્પિટલ - મુંબઇ
(ટોપીવાલા રાષ્ટ્રીય વૈદિક મહાવિદ્યાલય)

એમ. બી. બી. એસ. - ઇ. સ. ૧૯૭૮
એમ. ડી. ( મેડિસીન ) - ઇ. સ. ૧૯૮૨



વધુ માહિતી માટે આ લીંકનો ઉપયોગ કરો જ્યાં તમને સમગ્ર માહિતી ઊંડાણપૂર્વક મળી શકશે.  http://www.aniruddhafoundation.com/

No comments:

Post a Comment