Sunday, September 16, 2012

Samirdada's Blog-Bundle of Bapu's Love

હરિઓમ મિત્રો

એક અગત્ય ની વાત હું તમને કેહવા માંગું છું કે આપણા પરમપૂજ્ય સમીરદાદા એ આપણા માટે એક ખુબ જ સરસ વસ્તુ ખુલ્લી મીકું દીધી છે। એ છે કે સમીરદાદા એ આપણા માટે બાપુ ને લગતી બધી જ વાતો અને બધી જ માહિતી બ્લોગ ના સ્વરૂપે ખુલ્લી મૂકી દીધી છે। હવેથી આપણે  બધું જ ઓનલાઇન  બાપુ આઈ અને દાદા ને લગતી માહિતી વાચી શકશું અને એ માટે આપણા મંતવ્યો પણ રજુ કરી શકશું। આપણા  સર્વ ના માટે આ એક અમૂલ્ય તક છે અને આપણે અનો જેટલો બને તેટલો વધુ ને વધુ ઉપયોગ કરતા રેહવું જોઈએ . દરરોજ જ દાદા ના બ્લોગ પર કૈક ને કૈક બાપુ આઈ અને દાદા ને લઈને update થતું જ રહે છે। આ બધું વાંચીને આપણને એટલી બધી સરસ વાતો ખબર પડે છે અને એ પણ સાચી અને સચોટ।  આપણે  comment કરી શકીએ છીએ share  કરી શકીએ છીએ। બાપુ આઈ અને દાદા ના અદ્ભુત photo અને જે પણ કઈ બાપુ આઈ અને દાદા આપણા માટે કરતા રહે છે એ સતત આવતું જ રહે છે।

હું અહી નીચે સમીરદાદા ના Blog  નો address  મુકું છું। તમે please અણી visit  કરજો અને તમારા અભિપ્રાય આપજો। આપણે  જ બાપુ આઈ અને દાદા ના બાળકો છીએ જેમને સતત ને સતત ગૂણસંકીર્તન કરતા રેહવાનું છે જેથી વધુ ને વધુ લોકો ને આપણે આ કલિયુગ માં બચાવી શકશું અને બાપુ આઈ અને દાદા ની છત્રછાયા માં રાખી શકશું। તો ચાલો આ ભાવી કાર્ય માટે આજથી જ આપણે સંકલ્પ કરીએ અને બાપુ આઈ અને દાદાનું નામ લઈને આ કાર્ય નો આરંભ કરીએ।

શ્રી રામ અને હરિઓમ સર્વને .....


http://samirsinh-dattopadhye.blogspot.in/

Saturday, August 18, 2012

Anubhav in different languages

હરિઓમ શ્રદ્ધાવાન મિત્રો 

નીચે આપેલી વેબ સાઈટ પરથી તમે બાપુ ના એમના ભક્તો ને આવેલા અનુભવ વાચી શકો છો. આ ઉપરાંત નીચેની વેબ સાઇટ  પરથી તમે બીજી પણ ભાષા માં અનુભવ વાચી શકો છો. આ અનુભવ નો આનંદ માણશો ત્યારે તમને ખબર પડશે કે બાપુ કઈ રીતે અને કેવી કેવી જગ્યા પર એના ભક્તો કરતા પણ પેહલા પહોચીનેએમની મદદે આવી ને ઊભા રહે છે. એજ ખરો સદગુરુ  કેહવાય જે ભક્તની વહારે કશે પણ આવીને ઊભો રહે છે. આ જ છે એનો અપાર પ્રેમ અને કરુણા. ભગવાન ને હમેશા એના ભક્ત ની  ચિંતા રહે છે. એના માટે એ હમેશા કઇક ને કઇક કરવા તત્પર રહેતો જ હોય છે અને રહેશે..

શ્રી રામ બપુરાયા. તારા વિના જિંદગી શૂન્ય છે. અર્થાત, છે જ નહિ. કલ્પના માત્ર થી પણ ડર લાગે છે...

તમારા  રૂપી ચરણો માં એક જ પ્રાર્થના કે હમેશા અમને તારા ચરણોમાં રાખજે અને અમારો વિશ્વાસ હમેશા તારા ચરણો ની નીચે રાખજે..એજ અમારું સ્વર્ગ છે..

http://www.manasamarthyadata.com/anubhavs.php?lang=7


Our Sanstha's various Websites

આપને અગર વધુ માહિતી જોઈતી હોય અમારી સંસ્થા માટે તો નીચેની વેબ સાઇટ  પર જાઓ અને સંપૂર્ણ  બાપુની માહિતી મેળવો...એક સરળ માધ્યમ બાપુ અને બાપુ ના કાર્ય  જે સફળતાપૂર્વક એક નવી જ મંઝીલ સર કરી રહ્યા છે...

શ્રી રામ ...

http://manasamarthyadata.com/


http://www.youtube.com/user/manasamarthyadatavid?feature=g-user-a


http://www.sscpl-india.com/


Anubhav Kathan by various Bapu Bhaktas

અહી થોડા વિડીઓ  આપણે  નિહાળીએ જેમાં દરેક શ્રદ્ધાવાન ને થયેલા બાપુ ના અનુભવ જેનાથી તેમને નવું જીવન મળ્યું. જેમને નવી જિંદગી મળી. આવા અમારા વહાલા બાપુ ને શત શત પ્રણામ.

બાપુ હમેશા અપની સાથે હતા ,છે અને રહેશે.. તો ચાલો સાંભળીયે આ શ્રદ્ધાવનની જુબાની તેમના જ મોઢે. એક અલૌકિક અનુભવ કથન ની પ્રેમધારા.

બાપુ તમે છો તો અમે છીએ નહીતો આ શ્વાસ અત્યારે જ થામી જાય ....આ જિંદગી શું કામ ની જે તારી સેવા કરવામાં ના જાય ને બીજા માર્ગે જાય..