Sunday, March 24, 2013

13

હરિઓમ મિત્રો, 

13  કલમી યોજના :-

બાપુએ આપણા  માટે સેવા અને ભક્તિ પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે અને આપણે એનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ એ બાપુએ ખુબ જ સરળ અને સુમેળ રીતે સંબંધ બાંધીને આપ્યો છે જેના લીધે  આ યુગમાં પણ આપણે બીજા માટે કઈક કરીએ જેમને આપણી જેમ જીવન જરૂરિયાત નું બધું મળી નથી રેહતું . બાપુએ આપના માટે 13 કલમો આવી બનાવી છે જેનાથી સમગ્ર લોકોને આપને ખૂબ જ સારી રીતે મદદ કરી શકીએ છીએ અને એમના માટે કઈક  કરીએ કે જેથી એમનો ઉદ્ધાર થાય . આ યોજના ની 13 કલમો નીચે છે . બાપુએ આ માહિતી આપણને 3 October , 2002 ના રોજ આપી હતી .

1. ચરખા યોજના 
2.બારા માસ પાણી શેતી ચારા  યોજના 
3.રદ્દી યોજના 
4.જુને તે સોને 
5.પ્રેમાચી ઉબ 
6.વિદ્યા પ્રકાશ યોજના 
7.સફાઈ (Cleanliness  Yojana ) યોજના 
8.અહિલ્યા સંઘ 
9.સત્યસ્મૃતી 
10. સામાન્ય જ્ઞાન બેંક 
12. The Institute of studies of five continents

13. The Disaster Management

આ સઘળી યોજના ની સવિસ્તૃત માહિતી માટે નીચે આપેલી સમીરદાદાના બ્લોગ ની link ને click  કરો અને બાપુના આ આટલા મોટા પ્રોજેક્ટ ની ઊંડાઈ જુઓ :-
http://aniruddhafriend-samirsinh.com/2012/12/31/1456/ 

હરિઓમ ..
અંબજ્ઞ ..

No comments:

Post a Comment