Tuesday, April 2, 2013

રક્તદાન શિબિર





 આપણે શા માટે ""  રક્ત "   આપવું જોઈએ?
રક્તદાન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આપણું શરીર મહદઅંશે 4.5-5 લીટર રક્ત હોય છે  જેમાંથી આપણે ફક્ત 300 ml જ રક્ત આપવાનું છે . લોહી આપ્યા બાદ તરત જ આપણું  શરીર 2-3 કલાકમાં નવા BLOOD CELLS નું નિર્માણ કરે છે જેના લીધે આપણા શરીરના રક્ત નું પણ શુદ્ધિકરણ થાય  છે . માટે જ રક્ત આપવાથી આપણા શરીર ની રોગપ્રતીકારક શક્તિ અને શરીર નું સ્વાસ્થ્ય પણ સુધરે છે .

 મુંબઈ શહેર ની વાર્ષિક રકતની જરૂરિયાત 2.5-3 લાખ બોટલ્સ  છે . માટે જ આપણે જો રક્ત આપશું તો આપણે પણ થોડી માનવતા દાખવશું .

તમારું કીમતી રક્ત કોઈક ની જીંદગી બચાવી શકે છે .
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને કહેતા બહુ આનંદ થાય છે કે આપણી સંસ્થા સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના  ટ્રસ્ટ એક " MEGA BLOOD DONATION CAMP " 14 એપ્રિલ, 2013  ના રોજ યોજી રહી રહી છે . તમારો સંગાથ અને સહકાર ની સંસ્થા ને ખૂબ જ જરૂર છે . તો ચાલો અને આ ભવ્ય માનવતા ની સેવા નો લાભ લો અને દરેક વ્યક્તિ ની જિંદગી બચાવાનો એક નાનકડો પ્રયાસ કરીએ .


  સમય : 9:00 am to 6:00 pm
રક્તદાન માટેની ન્યુનતમ શારીરિક ક્ષમતા :
--------------------------
-----------------------------

* ઉમર : 18yrs to 60yrs (પુરુષ / સ્ત્રી)
* વજન : Minimum 45 kg


રક્તદાતા એ કોઈ પણ પ્રકાર ની દવા atleast 24 કલાક પેહલા થી લેવાની નથી .

  સ્થળ :
 શ્રી હરીગુરુ ગ્રામ, ન્યુ ઈંગ્લીશ હાઈ સ્કૂલ , બાંદ્રા (પૂર્વ) .

ચાલો ત્યાંરે આપણે બધા ભેગા મળીને મિત્રો સાથે થયીને એક ટીપું રક્ત આપવાનો આ નાનકડો પ્રયાસ કરીએ કારણ કે આ આપણા સર્વ ના વતી આપણા બાપુરાયા માટે એક નાનકડી ભેટ થશે .
આ તક નો લાભ લેવાનું ચૂકતા નહિ . 


II જય જય અનિરુદ્ધ હરી II  

II  શ્રી રામ II 
II અંબજ્ઞ II 

No comments:

Post a Comment